ખેડૂતો માટે રાહતના સમાચાર : ખેડૂતોને મળશે ₹5 લાખ સુધી લોન, વ્યાજ દર 0%
દેશભરના લાખો ખેડૂતો માટે આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) હવે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજનાને વધુ સરળ અને ખેડૂતમિત્ર બનાવવાની તૈયારી કરી રહી છે. kcc gujarat RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું છે કે ખેડૂતોને લોન મેળવવામાં જે મુશ્કેલીઓ આવે છે તે ઘટાડવા અને તેમને સમયસર નાણાકીય સહાય મળી રહે તે માટે … Read more