ખેડૂતો માટે મોટી ચેતવણી: ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ભારતમાં ખાતર ફટકો
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિનો અસર માત્ર મધ્યપૂર્વ સુધી સીમિત નથી રહી. તેનો પ્રભાવ હવે ભારત જેવા દેશો પર પણ જોવા મળવા લાગ્યો છે. ખાસ કરીને ખાતર બનાવતી કંપનીઓ માટે પરિસ્થિતિ થોડી મુશ્કેલ બની રહી છે, કારણ કે કતારથી આવતી લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG)ની સપ્લાઈમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે. Iran Israel War Impacts … Read more